top of page

ચંદ્રમૌલેશ્વર મહાદેવ

SPECIAL EVENTS
વર્ષ 2019 માં ધોળકા તાલુકા માં તેમજ તેની આસપાસ ના કેટલાક તાલુકા માં વરસાદ ચોમાસા ના સામાન્ય સમયગાળા દરમ્યાન ન આવતા ખેડૂતો ને પાક ની વાવણી કરવામાં વિલંબ થતાં તેઓ મંદિર ના પૂજારી શ્રી મૌલેશભાઈ જોષી ને મળ્યા અને વરસાદ માટે ભગવાન ભોલેનાથ ને પ્રાથના કરી ને આજીજી કરવા કહ્યું. ત્યારબાદ તેમની ચિંતા દૂર કરવા અને વરસાદ માટે તેમણે મંદિર માં અનુષ્ઠાન કર વાનું નક્કી કર્યું. આ અનુષ્ઠાન માં તેમણે સતત રુદ્રી ના પાઠ કર્યા હતા અને ત્યારબાદ અનુષ્ઠાન ના ત્રીજા દિવસે ભગવાન શિવ ની કૃપા થી વરસાદ નું આગમન થયું હતું.
bottom of page